જય ગણેશ





            સાચેજ ભગવાન ભાવનાનો ભૂખ્યો છે.
મારી બાજુની સાઈટમાં મજૂરોના નાના નાના ભૂલકાઓ પણ બાપાને રાજી કર્યા. એ પણ પાંચ દિવસ .

               હા થાળમાં મુકેલા પથ્થર કે કાંકરા ... વિદુરપત્ની ની કેળાની છાલ... એ પ્રભુ એ જમ્યા હશે...
મારો બાપ સહજાનંદ મછીયાવમાં પ્રેમથી આપેલ સિરો જે દળેલ સાકરની જગ્યાએ રેતી માં બનાવેલ એ પણ ભક્તના ભાવથી ખાધેલો. .....

આ નાના ભૂલકાંઓ ના પુણ્ય થીજ પૃથ્વી ટકી છે.

↬અશોક સર...
(ઉમેશભાઇનો આભાર)

આવી અન્ય રસપ્રદ અને પ્રેરણાત્મક પોસ્ટ વાંચવા વિઝીટ કરો.....  અમારી વેબસાઈટની લિંક...
https://ashoktholiyaeducation.blogspot.in/?m=1

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર