સજ્જન મિત્ર

ગાય કે ભેંસ ગમે તેવી હશે તો ચાલસે, કારણ કે થોડું ઘણું દૂધ આપશે પણ બીજા પ્રાણીની ગમે એટલી ચાકરી કરો એ કાંઇ દૂધ નહિ આપે.

સુખડ ગમે તેવું હશે તો પણ એ થોડી ઘણી સુગંધ આપશે પણ બાવળનું લાકડું ક્યારે પણ સુગંધ નહિ આપે.

જો આપણી પાસે થોડા ઘણા સજ્જન મિત્રો હશે તો જીવનમાં ઉપયોગી થશે. પણ ખરાબ મિત્રોનો સંગ હશે તો જીવન બરબાદ કરી નાખશે....
       
         માટેજ સજ્જન મિત્રોને સાચવે એજ ડાહ્યો બાકી તો ગમે તેવા મિત્રો બનાવે એ મૂર્ખ છે.......

- વિદુરનીતિમાંથી...

સારા સુવિચાર મેળવવા માટે આ નીચેની લીંક પર ક્લિક કરો.. અને પેજ લાઈક કરો....
https://www.facebook.com/Ashok.Sir.Password.Education/

Comments

  1. જીવનમાં સજ્જન મિત્ર ના હોત તો !
    આ જીવનને જીવન કેમ કહેવું...???

    👍👍👍👍👌👌👌👌

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર