દિલ

ગીતામાં કહ્યું છે કે શું લઈને
         આવ્યા હતા
  અને શું લઈને જાવાના?

 મે કહ્યું કે નાનકડું દિલ
             ❤

લઈને આવ્યો છું અને
બધા ના દિલમાં વસીને જતો રહેવાનો છું....

અને.... હા.....

*"દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે*
                  *આરામ કયૉ વગર*
                       *કામ કરે છે*
                      ❤
             *એટલા માટે એને ખુશ રાખો*
*પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...!!!"*

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર