કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ
કાઠિયાવાડમાં કો'ક દિ,... પાસવર્ડ એજ્યુકેશન મિત્રો આપણો આ એક ખૂબ જ પ્રસિદ્ધ અને સાંભળેલો દુહો છે. પાલુભાઈ ગઢવીનો કે,,, "કાઠિયાવાડમાં કો'ક દિ અહીં ભુલો પડય ભગવાન, પણ મારો થાજે મેમાન તારુ સવર્ગ ભુલાવું શામળા"; તો શા માટે કાઠિયાવાડમાં બીજે ક્યાંય કેમ નહી? જવાબમા અહીં ગોવિંદભાઈ ચારણના બે ચાર દુહામાં ચર્ચા કરવી છે કે, 1) " સુદામાંને દેતા સંપત્તિ તને રોકતી રાણીયું તોય, પણ દિકરો ખાંડીને ખવરાવે અમારી કાઠિયાવાડી કોય." સંગાવતી શગાળસા અને ચેલૈયો આ પ્રસંગ જાણીતો છે. 2)કયારેય કોઇ ભૂત મેમાન ગતી કરાવે એવુ સાંભળવા મળે? તો કે ના! તો અમારા કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ તો,,,,, "ભોજન ઉતારા ભાવથી અહીં તો ભૂતની ભલકયુ જોય, પણ મર્દ પટાધર માઁગડો અમારી કાઠિયાવાડી કોય" આખી જાનને જમાડી સાહેબ વડની નીચે ઈતિહાસ આજે પણ સાક્ષી છે. 3)ચોર ચોરી કરવા આવે એના સન્માન હોય નહી પરંતુ અમારી કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ તો,,, " તોળી આપ
Comments
Post a Comment